શ્રી ગણેશની સ્થાપના તથા વિસર્જન ૨૦૨૫ માટે પરમિટ રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. Permit Registration 2025 has been Started.;શ્રી ગણેશની સ્થાપના / વિસર્જન પરમિટ તારીખ 27-08-2025 પછી આપવામાં આવશે.

સ્વયંસેવક માટે અરજી કરો


સ્વયંસેવક નીતિ નિયમો :
1. જે વ્યક્તિ સ્વયંસેવક બનવા ઇચ્છતી હોય તેનો કોઈપણ ક્રિમિનલ રેકર્ડ હોવો જોઈએ નહિ.
2. જે સ્વયંસેવક આચારસંહિતાનું પાલન કરશે નહિ અને બિભત્સ વર્તન કરતો જણાશે તેનું સભ્યપદ રદ કરવામાં આવશે અને તે અંગેની સમગ્ર જવાબદારી સ્વયંસેવકની જ રહેશે. તે અંગે કોઈ જવાબદારીના ગણેશ ઉત્સવ સમિતિની રહેશે નહિ.
3. ગણેશ ઉત્સવ સમિતિ માં જોડાનાર સંવયંસેવકે ગણેશ ઉત્સવ સમિતિ વિરુદ્ધનું કોઈપણ કૃત્ય કરવું નહિ.
4. સ્વયંસેવકની માન્યતા રદ કરવી કે માન્યતા આપવી તે અંગેના બધા જ હક્કો ગણેશ ઉત્સવ સમિતિના રહેશે. આ અંગેની કોઈ તકરાર ચાલશે નહિ.